કર્કવૃતનો લ્હાય જેવો સૂરજ અમારી પીઠને શેકી રહ્યો હતો. અમે પરસેવાની નદીમાં જાણે કે નહાઇ રહ્યાં હતાં. પરંતુ અમે મક્કમપણે આસામના જોરહાટ શહેરના કોકિલામુખ ગામની બહાર આવેલા ધૂળિયા માર્ગ પર આગળ વધી રહ્યાં હતાં
થોડા દાયકા પહેલાં કેટલાક વૈજ્ઞાનિકો સમક્ષ કેરળના પલક્કડ જિલ્લામાં સારંગના બે ભૂતપૂર્વ શિક્ષકો ગોપાલકૃષ્ણ અને વિજયાલક્ષ્મીએ એક સવાલ કર્યો હતો કે ‘‘વનોના વિનાશના કારણે આપણા પાણીનો એક માત્ર સ્ત્રોત પણ સુકાઇ ગયો છે
AN OPEN LETTER TO SONIA, RAHUL AND MANMOHAN
આજે આઈટમ સોંગ અને સેક્સી વીડિયો સંગીતનો પર્યાય બની ગયા છે ત્યારે અહીં એક વ્યક્તિ તાજગીભરી વાત રજૂ કરે છે
લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (એલએસી) અને લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) વિધિવત સરહદ નથી તેથી તે ભારતના સ્વાયત્ત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતી નથી
વિદેશોમાંથી આયાત કરાતી સરખામણીમાં સસ્તી દવાઓ સાથે સંકળાયેલી વિશ્વવ્યાપી દવાઓની અછતે ઓનલાઇન ફાર્મસીના માર્કેટને વેગ આપ્યો છે
ભારતમાં નકસલવાદીઓ અને ઉત્તરપૂર્વના ઉગ્રવાદી જૂથો દ્વારા હવે બાળકોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. બાળકોને સૈનિકો તરીકે પોતાના જૂથોમાં સમાવીને તેમના કુમળા માનસપટમાં ઝેર ઘોળવામાં આવી રહ્યું છે
‘બ્લેક ફ્રાઈડે’, ‘ગુલાલ’, ‘દેવ ડી’ કે પછી ‘નો સ્મોકિંગ’, તમે હંમેશા મુદ્દા આધારિત ફિલ્મો જ બનાવી છે. તમારો હેતુ ફિલ્મો બનાવીને જાગૃતતા ફેલાવવાનો છે?
હવે તેઓ તફાવત અનુભવી શકે છે. કેરળની આર્થિક રીતે પછાત અને સ્વનિર્ભર વર્ગની તથા મુખ્યત્વે ગ્રામીણ મહિલાઓ તેમના જીવનો માણી રહી છે
આમીરખાનના બહુચર્ચિત કાર્યક્રમ ‘સત્યમેવ જયતે’ નું કન્નડમાં ડબીંગ કરવા પર પ્રતિબંધ મુકાયા પછી કર્ણાટકમાં ડબીંગનો આ વિવાદ દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે. એમ લાગી રહ્યું છે કે રાજ્યમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક માનસિકતાને ડબીંગના સંદર્ભમાં તેના તરફી કે વિરૂદ્ધમાં વલણ અપનાવવાની ફરજ પાડવામાં આવી રહી છે
ઉત્તરપ્રદેશના યુવા મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઘણી ક્ષમતાઓ ધરાવે છે અને તેઓ સારી રીતે જાણે છે કે ચૂટણી પ્રચાર દરમિયાન તેમણે આપેલાં વચનો પ્રમાણે જટિલ વિકાસની કાર્યવાહી હાથ ધરવાની જવાબદારી પણ તેમની પોતાની જ છે જેને તેમણે હવે સાચા અર્થમાં પૂરી કરી બતાવવાની છે. અને આ કોઇ સામાન્ય પડકાર નથી.
ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઘણા જ સુધારા આવ્યા હોવાથી સટ્ટાની સિન્ડિકેટ ચલાવતા મુખ્ય માથાને પકડવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
જે શહેરને સંસ્કૃત શબ્દ ‘પુણ્ય નગરી’માંથી કંડારી કાઢવામાં આવેલી છે તેના પૂણે શહેરમાં લોકો વધુને વધુ અસહિષ્ણુ બની રહ્યા છે. પૂણે અસહિષ્ણુ નગરી બની રહી છે તેનું લેટેસ્ટ દ્રષ્ટાંત ૧૨મી મેના રોજ જોવા મળ્યું છે
૨૦૦૧માં તે વખતના નાગરિક ઉડ્ડયન પ્રધાન શરદ યાદવને જ્યારે એવા અહેવાલો મળ્યા કે હજયાત્રીઓને હજ પર મોકલવાની કામગીરીમાં ગરબડ ચાલે છે ત્યારે તેઓ અકળાઈ ઊઠ્યા હતા. ‘‘હજ જેવી પવિત્ર બાબતે ભ્રષ્ટાચાર આચરવાનો તમે (મુસ્લિમો) વિચાર પણ કેવી રીતે કરી શકો છો?’’
ધ સન્ડે ઇન્ડિયનનો ૧૩ મે નો અંક વાંચ્યો. તેમાં પ્રસુન મજુમદારનો શોષણનો મુળભૂત અધિકાર વાંચી સામાન્ય વ્યક્તિના રૂવાંડા ઉભા થઇ જાય તેવી કડવીવાત કરી છે